રાણી લક્ષ્મીબાઈ જન્મ જયંતી રાણી લક્ષ્મીબાઈનો જન્મ ૧૬ નવેમ્બર ૧૮૨૮ કાશી (વારાણસી)માં તથા મૃત્યુ ૧૮ જૂન ૧૮૫૮ ગ્વાલિયરમાં થયું હતું. તેમનું નાનપણનું નામ મનિકર્ણિકા હતું પણ લાડમાં તેમને મનુ કહેતા. તેમના પિતા નું નામ મોર…
ઈન્દિરા ગાંધી જન્મ જયંતી -19 નવેમ્બર ૧૯ નવેમ્બર ૧૯૧૭ના પંડિત જવાહરલાલ નહેરુ અને કમલા નહેરુને ત્યાં ઈન્દિરા નહેરુ ગાંધીનો જન્મ થયો હતો. તે તેમનું એકમાત્ર સંતાન હતાં. નહેરુ કાશ્મીરી પંડિત હતાં. ઈન્દિરા નહેરુના દાદા, મોતીલાલ નહે…
ગિજુભાઈ બધેકા તેમનો ૧૫ નવેમ્બર,૧૮૮૫ માં સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તળ ગામમાં થયો હતો. તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું.તેમનું બાળપણ બાપ દાદાના મૂળ ગામ વલભીપુરમાં વીત્યું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ પણ વલભીપુરની નિ…
આચાર્ય વિનોબા ભાવે જન્મ આચાર્ય વિનોબા ભાવેનો જન્મ ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૫ મહારાષ્ટ્રના ગગોદામાં ભક્તિભાવવાળા અને રાષ્ટ્રવાદી પરિવારમાં થયો હતો. મૃત્યુ તેમનું ૧૫ નવેમ્બર 1982 ના રોજ વર્ધામાં વિનોબાનું અવસાન થયું હ…
ગુજરાતી ભાષાના કવિ મકરંદ વજેશંકર દવે - પરીચય મકરંદ વજેશંકર દવે એ ગુજરાતી ભાષાના કવિ હતા. તેમના કાવ્યગ્રંથો તરણાં, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ, ઝબુક વીજળી ઝબુક વગેરે પ્રસિદ્ધ છે. મકરંદ વજેશંકર દવેનો જન્મ ૧૩ નવે…
ગુરુ નાનક જયંતિ - ગૂરુ નાનક સંક્ષિપ્ત પરીચય ગુરુ નાનક નો જન્મ કારતક સુદ પુનમ સવંત ૧૫૨૬, ઈ.સ ૧૪૬૯ ની ૧૫ મી નવેમ્બર ના રોજ તલવંડી ગામ માં થયો હતો, આજે એ ગામ પાકિસ્તાન માં છે. જે ગામ નાનકાણાં સાહેબ તરીકે ઓળખાય છે. તેમના પિતાન…